સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓનો સમય પસાર થાય તે માટે એક સેવા ફાઉન્ડેશન અને કરુણા ટ્રસ્ટ દ્વારા 1500 બુકની લાઈબ્રેરી શરૂ કરી છે, જે ખૂબ જ સારું કામ છે. ઘણા દર્દીઓએ અલગ-અલગ પુસ્તકો વાંચ્યા હતા. એક દર્દીને જ્યારે ટ્રેમાંથી કોઈ એક પુસ્તક વાંચવા માટે સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું તો દર્દીએ મૃત્યુનું માહાત્મ્ય નામનું પુસ્તક ઉઠાવી વાંચવાની શરૂઆત કરી દીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZXtHIj
via IFTTT
إرسال تعليق